"Enjoy Exam સેમિનાર"

આજરોજ નવયુગ સંકુલ અને નવયુગ વિદ્યાલયના ધોરણ-10 અને 12 ના વિદ્યાર્થીઓના મોટિવેશન સેમિનારનું આયોજન નવયુગ સંકુલ ખાતે કરવામાં આવ્યું જેમાં સેમીનારના વક્તા શ્રી વિપુલભાઈ, કેતનભાઈ,તરૂણભાઈ અને કિશોરસિંહ એ વિદ્યાર્થીઓને ભવિષ્ય બતાવી પરીક્ષા માટે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ ભર્યો હતો. જેથી પરીક્ષાના સમયગાળા દરમ્યાન આનંદથી પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવી તે અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ દરેક વક્તાઓ વિદ્યાર્થીઓના ભવિષ્યના પથ દર્શક બન્યા તે બદલ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ શ્રી પી.ડી.કાંજીયાસર આભાર વ્યક્ત કરે છે.







Popular posts from this blog

12 કૉમેર્સ માર્ગદર્શન સેમિનાર

English literature Nitin Pithadiya