"પ્રવૃત્તિ શિક્ષણ ટ્રેનિંગ"
નવયુગ સંકુલ ખાતે નવયુગ વિદ્યાલય અને નવયુગ સંકુલના પ્રાથમિક વિભાગના શિક્ષકોની ટ્રેનિંગ હતી. જેમાં ટ્રેનરો શ્રી રાજુભાઈ પૈજા, રાવલ સર, પુરોહિતસર તથા રૈયાણીસર હતા. જેમણે વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ પ્રવૃત્તિના માધ્યમથી ભણાવવા માટેની અવનવી પ્રવૃતિઓ પ્રત્યક્ષ કરાવી હતી. આ ટ્રેનિંગના માધ્યમથી પ્રવૃત્તિ ક્ષેત્રે ઝડપથી આગળ વધતી નવયુગ સ્કૂલનું ભાવિ ઘડતા શિક્ષકોની ટ્રેનિંગની અમુક યાદો....