12 કૉમેર્સ માર્ગદર્શન સેમિનાર
જય ગુરૂદેવ *વક્તા:-* શ્રી પ્રતિકભાઈ કાછડિયા તારીખ:-19/09/19 ને ગુરૂવાર ના રોજ ધોરણ:- 12 કૉમેર્સ ના બન્ને યુનિટ એટલે કે નવયુગ વિદ્યાલય અને નવયુગ સંકુલ ના વિદ્યાર્થીઓનો માર્ગદર્શન સેમીનાર યોજાયો.જેમાં નવયુગ પરિવારના પ્રમુખ શ્રી પી.ડી.કાંજીયા સાહેબ તથા પ્રિન્સિપાલ- નિલેશભાઈ, રાવલ સાહેબ,વિરલભાઈ ત્રિવેદી અને સંતોકી સર હાજરી આપી હતી.