12 કૉમેર્સ માર્ગદર્શન સેમિનાર

જય ગુરૂદેવ

      *વક્તા:-* શ્રી પ્રતિકભાઈ કાછડિયા
    તારીખ:-19/09/19 ને ગુરૂવાર ના રોજ
ધોરણ:- 12 કૉમેર્સ ના બન્ને યુનિટ એટલે કે નવયુગ વિદ્યાલય અને નવયુગ સંકુલ ના વિદ્યાર્થીઓનો માર્ગદર્શન સેમીનાર યોજાયો.જેમાં નવયુગ પરિવારના પ્રમુખ શ્રી પી.ડી.કાંજીયા સાહેબ તથા  પ્રિન્સિપાલ- નિલેશભાઈ, રાવલ સાહેબ,વિરલભાઈ ત્રિવેદી અને સંતોકી સર  હાજરી આપી હતી.






 

  

Popular posts from this blog

English literature Nitin Pithadiya