Popular posts from this blog
12 કૉમેર્સ માર્ગદર્શન સેમિનાર
જય ગુરૂદેવ *વક્તા:-* શ્રી પ્રતિકભાઈ કાછડિયા તારીખ:-19/09/19 ને ગુરૂવાર ના રોજ ધોરણ:- 12 કૉમેર્સ ના બન્ને યુનિટ એટલે કે નવયુગ વિદ્યાલય અને નવયુગ સંકુલ ના વિદ્યાર્થીઓનો માર્ગદર્શન સેમીનાર યોજાયો.જેમાં નવયુગ પરિવારના પ્રમુખ શ્રી પી.ડી.કાંજીયા સાહેબ તથા પ્રિન્સિપાલ- નિલેશભાઈ, રાવલ સાહેબ,વિરલભાઈ ત્રિવેદી અને સંતોકી સર હાજરી આપી હતી.
English literature Nitin Pithadiya
સ્ટાફ ટ્રેનિંગ સેમિનાર વિષય-અંગ્રેજી વક્તા- નીતિનભાઈ પીઠડીયા (M.A.,B.ed.(Net,Set-English) Point- પ્રવુતિ સાથે ગ્રામર અને સરળ રીતે અભ્યાસ કેમ શીખવવું તે અંગે માહિતી આપી હતી.સ્લાઈડ શોના માધ્યમથી સેમિનાર અપાયો હતો. વિવિધ પ્રોજેકટ જેવા કે બાલા પ્રોજેકટ,પ્રજ્ઞા પ્રોજેકટ વિશે માહિતી આપી હતી. https://drive.google.com/file/d/12yN5UWYwbTeaMHWDO99XHGsssHE-uKIO/view?usp=drivesdk Activity aa link ma chhe.