શિક્ષક ટ્રેનિંગ

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમા દર 15 દિવસે પ્રાથમિક વિભાગના શિક્ષકોની પ્રવૃત્તિ શિક્ષણની ટ્રેનિંગનું આયોજન કરવામાં આવે છે જેમાં બોળકોને અભ્યાસલક્ષી પ્રવૃત્તિના માધ્યમથી શિક્ષણ કેમ આપવું તે અંગેની પ્રત્યક્ષ ટ્રેનિંગ નવયુગ સ્કૂલના ટ્રેનરો *શ્રી રાવલસર, રૈયાણીસર, રાજુસર અને પુરોહિતસર* દ્વારા આ ટ્રેનિંગ શિક્ષકોને આપવામાં આવે છે. આ ટ્રેનિંગની અમુક ઝલકો....





Popular posts from this blog