"Enjoy Exam સેમિનાર"

આજરોજ નવયુગ સંકુલ અને નવયુગ વિદ્યાલયના ધોરણ-10 અને 12 ના વિદ્યાર્થીઓના મોટિવેશન સેમિનારનું આયોજન નવયુગ સંકુલ ખાતે કરવામાં આવ્યું જેમાં સેમીનારના વક્તા શ્રી વિપુલભાઈ, કેતનભાઈ,તરૂણભાઈ અને કિશોરસિંહ એ વિદ્યાર્થીઓને ભવિષ્ય બતાવી પરીક્ષા માટે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ ભર્યો હતો. જેથી પરીક્ષાના સમયગાળા દરમ્યાન આનંદથી પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવી તે અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ દરેક વક્તાઓ વિદ્યાર્થીઓના ભવિષ્યના પથ દર્શક બન્યા તે બદલ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ શ્રી પી.ડી.કાંજીયાસર આભાર વ્યક્ત કરે છે.







Popular posts from this blog